Wednesday 14 June 2017

Personality વ્યક્તિત્વ

શું તમે નક્કી કરી શકો છો આ ત્રણ વ્યક્તિમાંથી શ્રેષ્ઠ કોણ છે.

વ્યક્તિ A : 
તેને ખરાબ રાજકારણી સાથે મિત્રતા હતી, જ્યોતિષને મળતો, બે પત્ની હતી, ચેઈન સ્મોકર, દિવસમાં ૮ થી ૧૦ વાર દારૂ પીવે છે.

વ્યક્તિ B : 
તેને ઓફિસમાંથી બે વાર કાઢી મુકવામાં આવ્યો, બપોર સુધી સુતો, કોલેજમાં અફીણ લેતો હતો અને દરેક સાંજે વ્હિસ્કી પીતો.

વ્યક્તિ C : 
તે ડેકોરેટેડ યુદ્ધનો હીરો હતો, શુદ્ધ શાકાહારી હતો, સિગરેટ ન તો પીતો, દારૂ ન તો પીતો અને ક્યારેય તેની પત્નીને દગો ન તો કર્યો.
તમે કહેશો કે વ્યક્તિ C

બરાબરને ?

પણ….

વ્યક્તિ A ફ્રેકિન રુસ્વેલ્ટ હતો. (યુએસએ નાં ૩૨ માં રાષ્ટ્રપતિ)
વ્યક્તિ B વિન્સ્ટન ચર્ચિલ હતો. (ભૂતપૂર્વ બ્રિટીશ વડાપ્રધાન)
વ્યક્તિ C એડોલ્ફ હિટલર હતો!

આશ્રર્ય સાથે સાચું છે. કોઈપણ વ્યક્તિને તેની આદતોથી જજ કરવો રિસ્કી છે, વ્યક્તિત્વ એ ખુબ જ જટિલ પાસું છે.

તેથી તમારા જીવનની દરેક વ્યક્તિ મહત્વની છે, કોઈને જજના કરો સ્વીકારી લો, જે પાણી ઈંડાને કઠણ કરે છે તે જ પાણી બટેટાને પોચા કરે છે. તે સંપૂર્ણ રીતે ચિંતાગ્રસ્ત સ્થિતિમાં વ્યક્તિગત પ્રતિક્રિયા પર આધારિત છે.

જીવનરૂપી યાત્રાને માણો

મધર ટેરેસા એ એટલે જ કહ્યું છે…”જયારે તમે બીજાને જજ (Judge) કરવાનું ચાલુ કરશો, તેને પ્રેમ કરવાનું બંધ કરશો

0 comments:

Post a Comment